ફરિયાદોને કહો ‘ના’!

Objective

જીવન ક્યારેય ફરિયાદો વગરનું નથી. ‘મમ્મી મારું મનપસંદ જમવાનું બનાવતી નથી, પપ્પા મને મારી મનપસંદ ગેમ્સ ખરીદી આપતા નથી, મારો મિત્ર મારી સાથે રમતો નથી, આજે મને સારી ઊંઘ નથી આવી’. હંમેશા ફરિયાદોનો પ્રવાહ ચાલુ રહે છે. ચાલો આપણે દરરોજ ઓછામાં ઓછી એક ફરિયાદથી મુક્ત થવાનો અને આપણા મમ્મી-પપ્પાને ખુશ કરવાનો દૃઢ નિર્ણય લેવાનો સંકલ્પ કરીએ.

Materials Required

  • એક નારંગી
  • એક ફુગ્ગો

Procedure

Step-1

Step 1 Image

થોડા ફુગ્ગાઓમાં હવા ભરો.

Step-2

Step 2 Image

નારંગીની છાલ કાઢો

Step-3

Step 3 Image

નારંગીની છાલનો રસ ફુલાવેલા ફુગ્ગા પર નિચોવો.

Step-4

Step 4 Image

એક સેકન્ડ રાહ જુઓ અને જુઓ શું થાય છે!

Results

જ્યારે તમે ફુગ્ગાની સપાટી પર નારંગીની છાલનો રસ છાંટશો, ત્યારે ફુગ્ગો ફૂટી જશે. આ નારંગીની છાલમાં રહેલા લિમોનીનને કારણે છે.

Akram Science says...

નારંગીની છાલ = તમારી ફરિયાદો!!

ફુગ્ગો = પ્રિયજનોનું હૃદય

જેમ નારંગીની છાલમાં રહેલું એસિડ ફુગ્ગાને ફોડે છે, તેવી જ રીતે આપણી ફરિયાદો આપણા પ્રિયજનોના હૃદયને તોડી નાખે છે. તેથી આપણે હંમેશા ફરિયાદ ન કરીને બધાંને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ!

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...