સકારાત્મકતા નકારાત્મકતાને દૂર કરે છે

Objective

જ્યારે નેગેટિવ (નકારાત્મકતા) તમારા મન પર અસર કરે છે અને તમને તણાવ અનુભવાય છે, ત્યારે એકમાત્ર ઉકેલ એ છે કે તે વ્યક્તિના પોઝિટિવ (સકારાત્મક) ગુણો લખી લો.

Materials Required

  • પાણીનો ગ્લાસ અથવા રંગીન પાણી (શાહી, વોટર કલર અથવા ફૂડ કલર ઉમેરો)
  • તેલ ભરેલો ગ્લાસ
  • એક મોટો બાઉલ

Procedure

Step-1

Step 1 Image

એક ગ્લાસમાં થોડું તેલ લો અને ગ્લાસને એક મોટા બાઉલમાં મૂકો.

Step-2

Step 2 Image

પછી થોડું રંગીન પાણી લો અને તેલના ગ્લાસમાં રંગીન પાણી ઉમેરવાનું શરૂ કરો.

Step-3

Step 3 Image

જેમ જેમ વધુ પાણી ઉમેરવામાં આવશે તેમ તેમ તેલ નીકળી જશે.

Step-4

Step 4 Image

ગ્લાસ ફક્ત રંગીન પાણીથી ભરેલો હશે.

Results

તેલ પાણી કરતાં ઓછું ઘન (હળવું) હોય છે તેથી તે પાણી પર તરે છે. તેથી જ્યારે ગ્લાસમાં પાણીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે બધું તેલ અંતે બહાર નીકળી જાય છે.

Akram Science says...

તેલ = નેગેટિવિટી (નકારાત્મકતા)     

પાણી = પોઝિટિવિટી (સકારાત્મકતા)

તેલ કોઈ વ્યક્તિ અથવા કોઈ પરિસ્થિતિ વિશે મનમાં રહેલી નકારાત્મકતા દર્શાવે છે.

રંગીન પાણી સકારાત્મકતા દર્શાવે છે. 

જેમ જેમ તેલ (નકારાત્મકતા) માં વધુ પાણી પોઝિટિવિટી (સકારાત્મકતા) ઉમેરવામાં આવશે, તેમ તેમ તેલ (નકારાત્મકતા) નીકળી જશે અને મન ફક્ત રંગીન પાણીથી ભરાઈ જશે - ફક્ત સકારાત્મકતા!

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...