હોળી પર ધાણી કેમ ખાવાની?

હકીકત - હોળી શિયાળા પછી તરત જ આવતો તહેવાર છે. ઠંડી ઋતુમાં આપણે ઘીવાળી અને મીઠી વસ્તુઓ ખાઈએ છીએ, જેનાથી શરીરમાં કફનું પ્રમાણ વધી જાય છે. જુવારની ધાણી કફને દૂર કરવામાં ગુણકારી છે. 


વિગતો - બીજા દિવસે ધૂળેટી પર બધા એકબીજા પર ગુલાલ નાંખીને રમે છે. આમ, હાર્ટીલી રમવાથી આસપાસ વાળાઓ સાથે જે રાગ-દ્વેષ, વેર થયા હોય છે તે છૂટી જાય છે. રંગ લગાવીએ, હોળી રમીએ એમાં બધા વેર છૂટી જાય છે. પ્રેમથી રહેવું છે એવું નક્કી થઈ જાય છે. 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...